ઓડિશામાં નિર્માણાધીન ગોપાલપુર બંદર ખરીદવાથી અદાણી ગ્રૂપને દેશનાં પૂર્વ કાંઠે પણ પોતાની હાજરી મજબૂત કરવામાં મદદ મળશે. શાપૂરજી પલોનજી ગ્રૂપે 2017માં ગોપાલપુર બંદર ખરીદ્યું હતું. અદાણી સાથેના સોદામાં શાપૂરજી પલોનજી ગ્રૂપ તેનો 56% હિસ્સો વેચશે.